Posts

પ્રોજેકટ પદ્ધતિ

પ્રોજેક્ટ પદ્ધતિ એ એક આધુનિક પદ્ધતિ છે જેમાં શીખવાની પદ્ધતિ ,  અભ્યાસક્રમ અને અભ્યાસની સામગ્રીને ડિઝાઇન કરવા માટે વિદ્યાર્થીઓને દૃષ્ટિકોણને મહત્વ આપવામાં આવે છે. આ પદ્ધતિ વ્યવહારવાદના લર્નિંગ બાય ડૂઇંગના સિદ્ધાંત પર આધારિત છે. આ વ્યૂહરચનાના વિદ્યાર્થીઓ કુદરતી સ્થિતિમાં રચનાત્મક પ્રવૃત્તિઓ કરે છે. એક પ્રોજેક્ટ વાસ્તવિક જીવનની સૂચિ છે જે શાળામાંથી આપવામાં આવે છે અને તેના આધારે વિદ્યાર્થીઓ જાતે પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરે છે. પ્રોજેકટ પદ્ધતિની લાક્ષણિકતા  તે વિદ્યાર્થીને વર્ગખંડમાંની દિવાલોની બહાર લઈ જાય છે. તે કુદરતી વાતાવરણમાં હાથ ધરવામાં આવે છે ,   આમ અધ્યયનને વાસ્તવિક અને પ્રાયોગિક બનાવે છે. તે પ્રાયોગિક સમસ્યાઓના તપાસની શોધ અને ઉકેલને ઉત્તેજન આપે છે.   તે વિદ્યાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તે કાર્યમાં તેમની સક્રિયતાને સૂચિબદ્ધ કરે છે.   તે વૈજ્ઞાનિક તપાસની ભાવનાને પ્રોત્સાહન આપે છે કારણ કે તે તપાસ દ્વારા ક્ષેત્રમાંથી મળેલી પુરાવાઓના આધારે પૂર્વધારણાઓની માન્યતા ધરાવે છે. તે પુસ્તકોમાંથી મેળવેલ જ્ઞાનના વ્યાવહારિક પાસાંઓનું વધુ સારું જ્ઞાન...

પોર્ટફોલિયો

પોર્ટફોલિયો પોર્ટફોલિયો એટલે એક પ્રકારનો સંગ્રહ.  જ્યારે શિક્ષણમાં પોર્ટફોલિયો એટલે વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યનો વ્યવસિથ્ત સંગ્રહ કે જેનો વિધાર્થીઓ દ્વારા થયેલ કાર્યનું પરીક્ષણ માટે ઉપયોગ લેવામાં આવે છે.  વિધાર્થીએ કોઈ એક અથવા એક થી વધુ વિષયમાં કરેલી પ્રવૃતિઓ. વિધાર્થીએ મેળવેલી સિદ્ધિઓ તથા તેણે પૂર્ણ કરેલા કર્યો દર્શાવતી સામગ્રીનો પણ સંગ્રહ કરવામાં આવેલા છે.  વિધાર્થીઓ સંબંધી આવો સંગ્રહ એટલે જ પોર્ટફોલિયો.  સામાન્ય રીતે પોર્ટફોલિયોના બે પ્રકાર પાડવામાં આવે છે. પ્રક્રિયાગત  નીપજગત  પ્રક્રિયાગત પોર્ટફોલિયો  માંના દસ્તાવેજો વિધાર્થી  દ્વારા કરવામા આવેલ અધ્યયનના તબક્કા તથા વિધાર્થી  ઓના પ્રગતિ રેકોર્ડ દર્શાવે છે.  જ્યારે નીપજગત પોર્ટફોલિયો વિધાર્થી એ  અધ્યયનમાં હેતુઓની સિદ્ધિની દિશામાં મેળવેલી   નિપુણતા દર્શાવે છે.  

શિક્ષકનિર્મિત કસોટી

શિક્ષકનિર્મિત કસોટી શિક્ષક રચિત કસોટીઓ સિદ્ધિમાપન કસોટીઓ હોય છે. આ કસોટી ઓમાં નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંકા ઉત્તર પ્રશ્નો અને અનાત્મલક્ષી  પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવે છે. આ કસોટીઓનો મુખ્યહેતુ વિધાર્થી ઓની સિદ્ધિ માપવાનું હોય છે. આ પ્રકારની કસોટી કોઈ એક શાળાના વર્ગને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવતી હોય છે. આથી, શિક્ષક રચિત કસોટી ઓનો ઉપયોગ જે તે વર્ગ પૂરતો મર્યાદિત હોય છે. ફાયદા આ કસોટી રચવી બહુ સરળ છે.  આ કસોટી તૈયાર કરતાં બહુ સમય લાગતો નથી.  શિક્ષક જુદા-જુદા હેતુના મૂલ્યાંકન માટે જુદા-જુદા પ્રકારના ઉપયોગ કરી કસોટી તૈયાર કરી શકે.  શિક્ષક આ પ્રકારની કસોટી પ્રશ્નોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે.  મર્યાદા  આ કસોટી કોઈ શાળા કે વર્ગ માટે તૈયાર કરવામાં આવતી હોવાથી બીજી શાળા કે વર્ગ માટે તેનો ઉપયોગ બહુ અસરકારક રહેતો નથી. કેટલીક વખત આ કસોટીઓ સહેલી પડે છે તો કેટલીક વખત તે ખૂબ અઘરી પડતી હોય છે.  શિક્ષક રચિત કસોટીઓમા કસોટીની યથાર્થતા અને વિશ્વનીયતા નક્કી કરવાની તસસ્ટી પણ લેવામાં આવતી નથી.  શિક્ષક રચિત કસોટીના પ્રાપ્તાંકોનું અર્થઘટન...

બ્લોગ બનાવવાની રીત

બ્લોગ બનાવવાની રીત :-   બ્લોગ બનાવવા માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે.  બ્લોગનો ઉપયોગ લેખક, કવિ, તજ્જ્ઞ, વિધાર્થી, શાળા વગેરે કરી શકે છે.  બ્લોગ બનાવવાની રીત ક્રમમા દર્શાવવામાં આવી છે.  www.google.com માં જ્વું.  blogger માં જવું.  CREATE  YOUR BLOG માં જ્વું.  gmail addears આપવું.  pass world આપવો.  બ્લોગનું title આપવું.  બ્લોગ addres આપવું.  create blog માં જવું.  NEW POST માં જ્વું.  POST tital આપવું.  publish કરવું.  

પરીક્ષણ સાધનની લાક્ષણિકતા

સારાં પરીક્ષણ સાધનની લાક્ષણિકતા યથાર્થતા/ પ્રમાણભૂતતા  વિશ્વસનિયતા  વસ્તુલક્ષીતા  પ્રાયોગિકતા / વ્યવહારુતા  નિશ્ચિત ઉપયોગશીલતા  માનાંકો તારવણી મૂલ્ય  સંચાલન અને પૃથક્કરણ  પરીક્ષણ સાધનની માર્ગદર્શિકા  

સ્વાધ્યાય પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ વ્યાખ્યા:-   " અધ્યયન અધ્યાપનની એવી પ્રયુક્તિ જે માર્ગદર્શન, સ્વ-અધ્યયન લેખન કૌશલ્ય તથા અહેવાલ લેખનને આવરી લે છે જેનો હેતુ વિધાર્થીઓને અધ્યયન માટે તૈયાર કરવાનો છે આમ સ્વાધ્યાય પ્રયુક્તિએ અધ્યયન- અધ્યાપન માટે મહત્વની પ્રયુક્તિ છે." "નિર્ધારિત અધ્યયન- અધ્યાપન હેતુઓની સિદ્ધિ અર્થે અધ્યેતા ઓને વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર સોપવામાં આવતું વ્યક્તિત્વ, જોડીમાં કે જૂથકાર્ય." પ્રકારો:-  ભૂમિકા સર્જક સ્વાધ્યાય  દઢીકરણ સ્વાધ્યાય  અભ્યાસલક્ષી સ્વાધ્યાય  ઉપચારાત્મક સ્વાધ્યાય   વર્ગીકરણ: - વ્યક્તિગત સ્વાધ્યાય જોડીમાં આપવામાં આવતા સ્વાધ્યાય સોપાનો:-  આયોજન  માર્ગદર્શન  નિરીક્ષણ  પ્રતિપોષણ    ફાયદા:- વિધાર્થીની સમજને આત્મ સાત કરવા.  સ્વ- અધ્યયનની ટેવ વિકસે.  વિષયવસ્તુને દ્રઢ કરવા માટે.  બાળકની સ્મૃતિ ધારણા માટે જરૂરી છે.  માહિતી- સંસ્કરણના મૂલ્યો કેળવાય.  અનુભવના આધારે શિક્ષણની તક મળે.  વિધાર્થી સમયનું આયોજન કરતાં શીખે.  વાંચન,લેખન, શ્...

વ્યાખ્યાન પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ  "શિક્ષણની એવી પદ્ધતિ કે જેમાં શિક્ષક વિષય વસ્તુની રજૂઆત કથન દ્વારા એવી રીતે કરે છે કે વિધાર્થીના જ્ઞાનાત્મક અને ભાવાત્મક પાસાંનો વિકાસ થાય."  સોપાનો:-  તૈયારી  રજૂઆત ક્રમિક , તાર્કિકતા  મૂલ્યાંકન  લાભ :-   એકાગ્રતા વધે.  જ્ઞાનમાં, શ્રવણ કૌશલ્યમાં વધારો થાય.  માહિતી પ્રદાન હોય અને પાઠયપ્રદાન હોય ત્યારે અભ્યાસક્રમને ટૂકમાં સમજાવવું.  ઓછા સમયે વધુ વિષયવસ્તુને સમજાવી શકાય.  બિનખર્ચાળ છે.  ઓછા સ્રોતોનો એકી સાથે ઘણા બધાને સાકળી શકે.  મર્યાદા:-  ક્ંટાળાં જનક પદ્ધતિ છે.  શિક્ષકમાં સારું વ્યાખ્યાન વિષયવસ્તુ પર પ્રભુત્વ ન હોય તો નિષ્ફળનીવડે.  શિષ્ટની સમસ્યા ઊભી થાય  ક્રિયાત્મક વિકાસને અવકાશ નથી  ગણિત, વિજ્ઞાન માટે આ પદ્ધતિ યોગ્ય નથી.  અસરકરક્તા:-  નવીનપ્રયુક્તિઓ આવરી લેવી જોઇએ. પૂરક પ્રશ્નો, ઉદાહરણો, રમુજ વિષયની તૈયારી .  એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ કરવું જોઈએ.  સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ. વારંવાર પુનરાવર્તન કરવાનુ...