સ્વાધ્યાય પદ્ધતિ
સ્વાધ્યાય પદ્ધતિ
વ્યાખ્યા:-
પ્રકારો:-
સોપાનો:-
ફાયદા:-
વ્યાખ્યા:-
" અધ્યયન અધ્યાપનની એવી પ્રયુક્તિ જે માર્ગદર્શન, સ્વ-અધ્યયન લેખન કૌશલ્ય તથા અહેવાલ લેખનને આવરી લે છે જેનો હેતુ વિધાર્થીઓને અધ્યયન માટે તૈયાર કરવાનો છે આમ સ્વાધ્યાય પ્રયુક્તિએ અધ્યયન- અધ્યાપન માટે મહત્વની પ્રયુક્તિ છે."
"નિર્ધારિત અધ્યયન- અધ્યાપન હેતુઓની સિદ્ધિ અર્થે અધ્યેતા ઓને વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર સોપવામાં આવતું વ્યક્તિત્વ, જોડીમાં કે જૂથકાર્ય."
- ભૂમિકા સર્જક સ્વાધ્યાય
- દઢીકરણ સ્વાધ્યાય
- અભ્યાસલક્ષી સ્વાધ્યાય
- ઉપચારાત્મક સ્વાધ્યાય
- વ્યક્તિગત સ્વાધ્યાય
- જોડીમાં આપવામાં આવતા સ્વાધ્યાય
સોપાનો:-
- આયોજન
- માર્ગદર્શન
- નિરીક્ષણ
- પ્રતિપોષણ
ફાયદા:-
- વિધાર્થીની સમજને આત્મ સાત કરવા.
- સ્વ- અધ્યયનની ટેવ વિકસે.
- વિષયવસ્તુને દ્રઢ કરવા માટે.
- બાળકની સ્મૃતિ ધારણા માટે જરૂરી છે.
- માહિતી- સંસ્કરણના મૂલ્યો કેળવાય.
- અનુભવના આધારે શિક્ષણની તક મળે.
- વિધાર્થી સમયનું આયોજન કરતાં શીખે.
- વાંચન,લેખન, શ્રવણ કૌશલ્યો વિકસે.
- સમયની રીતે ખર્ચાળ શિક્ષક માટે.
- યોગ્ય સાધન સામગ્રીનો અભાવ.
- પુસ્તકિયા સ્વાધ્યાય આપે.
- યોગ્ય પ્રતિપોષણ અ આપે.
- શિક્ષક- વિધાર્થી ગુણોત્તર વધુ છે.
- શિક્ષકની યોગ્યતા જરૂરી છે.
અસરકારક્તા:-
- ગૃહકાર્ય વધારે ણ આપવું જોઈએ.
- સંદર્ભ સાહિત્યની સૂચી આપવી જોઈએ.
- વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાયઆપવું જોઈએ.
- અનુભવ જનય સ્વાધ્યાય આપવા.
Comments
Post a Comment