સ્વાધ્યાય પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યા:- 
 " અધ્યયન અધ્યાપનની એવી પ્રયુક્તિ જે માર્ગદર્શન, સ્વ-અધ્યયન લેખન કૌશલ્ય તથા અહેવાલ લેખનને આવરી લે છે જેનો હેતુ વિધાર્થીઓને અધ્યયન માટે તૈયાર કરવાનો છે આમ સ્વાધ્યાય પ્રયુક્તિએ અધ્યયન- અધ્યાપન માટે મહત્વની પ્રયુક્તિ છે."



"નિર્ધારિત અધ્યયન- અધ્યાપન હેતુઓની સિદ્ધિ અર્થે અધ્યેતા ઓને વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર સોપવામાં આવતું વ્યક્તિત્વ, જોડીમાં કે જૂથકાર્ય."

પ્રકારો:- 

  1. ભૂમિકા સર્જક સ્વાધ્યાય 
  2. દઢીકરણ સ્વાધ્યાય 
  3. અભ્યાસલક્ષી સ્વાધ્યાય 
  4. ઉપચારાત્મક સ્વાધ્યાય  
વર્ગીકરણ:-

  1. વ્યક્તિગત સ્વાધ્યાય
  2. જોડીમાં આપવામાં આવતા સ્વાધ્યાય

સોપાનો:- 

  1. આયોજન 
  2. માર્ગદર્શન 
  3. નિરીક્ષણ 
  4. પ્રતિપોષણ 
 

ફાયદા:-

  • વિધાર્થીની સમજને આત્મ સાત કરવા. 
  • સ્વ- અધ્યયનની ટેવ વિકસે. 
  • વિષયવસ્તુને દ્રઢ કરવા માટે. 
  • બાળકની સ્મૃતિ ધારણા માટે જરૂરી છે. 
  • માહિતી- સંસ્કરણના મૂલ્યો કેળવાય. 
  • અનુભવના આધારે શિક્ષણની તક મળે. 
  • વિધાર્થી સમયનું આયોજન કરતાં શીખે. 
  • વાંચન,લેખન, શ્રવણ કૌશલ્યો વિકસે. 
  મર્યાદા:- 

  • સમયની રીતે ખર્ચાળ શિક્ષક માટે.
  • યોગ્ય સાધન સામગ્રીનો અભાવ.
  • પુસ્તકિયા સ્વાધ્યાય આપે. 
  • યોગ્ય પ્રતિપોષણ અ આપે. 
  • શિક્ષક- વિધાર્થી ગુણોત્તર વધુ છે. 
  • શિક્ષકની યોગ્યતા જરૂરી છે. 
અસરકારક્તા:- 

  1. ગૃહકાર્ય વધારે ણ આપવું જોઈએ. 
  2. સંદર્ભ સાહિત્યની સૂચી આપવી જોઈએ. 
  3. વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાયઆપવું જોઈએ. 
  4. અનુભવ જનય સ્વાધ્યાય આપવા. 

Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ