વ્યાખ્યાન પદ્ધતિ
વ્યાખ્યાન પદ્ધતિ
સોપાનો:-
"શિક્ષણની એવી પદ્ધતિ કે જેમાં શિક્ષક વિષય વસ્તુની રજૂઆત કથન દ્વારા એવી રીતે કરે છે કે વિધાર્થીના જ્ઞાનાત્મક અને ભાવાત્મક પાસાંનો વિકાસ થાય."
સોપાનો:-
- તૈયારી
- રજૂઆત ક્રમિક , તાર્કિકતા
- મૂલ્યાંકન
લાભ :-
- એકાગ્રતા વધે.
- જ્ઞાનમાં, શ્રવણ કૌશલ્યમાં વધારો થાય.
- માહિતી પ્રદાન હોય અને પાઠયપ્રદાન હોય ત્યારે અભ્યાસક્રમને ટૂકમાં સમજાવવું.
- ઓછા સમયે વધુ વિષયવસ્તુને સમજાવી શકાય.
- બિનખર્ચાળ છે.
- ઓછા સ્રોતોનો એકી સાથે ઘણા બધાને સાકળી શકે.
મર્યાદા:-
- ક્ંટાળાં જનક પદ્ધતિ છે.
- શિક્ષકમાં સારું વ્યાખ્યાન વિષયવસ્તુ પર પ્રભુત્વ ન હોય તો નિષ્ફળનીવડે.
- શિષ્ટની સમસ્યા ઊભી થાય
- ક્રિયાત્મક વિકાસને અવકાશ નથી
- ગણિત, વિજ્ઞાન માટે આ પદ્ધતિ યોગ્ય નથી.
અસરકરક્તા:-
- નવીનપ્રયુક્તિઓ આવરી લેવી જોઇએ. પૂરક પ્રશ્નો, ઉદાહરણો, રમુજ વિષયની તૈયારી .
- એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ કરવું જોઈએ.
- સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ.
- વારંવાર પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ.
Comments
Post a Comment