વ્યાખ્યાન પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ
 "શિક્ષણની એવી પદ્ધતિ કે જેમાં શિક્ષક વિષય વસ્તુની રજૂઆત કથન દ્વારા એવી રીતે કરે છે કે વિધાર્થીના જ્ઞાનાત્મક અને ભાવાત્મક પાસાંનો વિકાસ થાય." 

સોપાનો:- 

  1. તૈયારી 
  2. રજૂઆત ક્રમિક , તાર્કિકતા 
  3. મૂલ્યાંકન 

લાભ :- 
  • એકાગ્રતા વધે. 
  • જ્ઞાનમાં, શ્રવણ કૌશલ્યમાં વધારો થાય. 
  • માહિતી પ્રદાન હોય અને પાઠયપ્રદાન હોય ત્યારે અભ્યાસક્રમને ટૂકમાં સમજાવવું. 
  • ઓછા સમયે વધુ વિષયવસ્તુને સમજાવી શકાય. 
  • બિનખર્ચાળ છે. 
  • ઓછા સ્રોતોનો એકી સાથે ઘણા બધાને સાકળી શકે. 

મર્યાદા:- 
  • ક્ંટાળાં જનક પદ્ધતિ છે. 
  • શિક્ષકમાં સારું વ્યાખ્યાન વિષયવસ્તુ પર પ્રભુત્વ ન હોય તો નિષ્ફળનીવડે. 
  • શિષ્ટની સમસ્યા ઊભી થાય 
  • ક્રિયાત્મક વિકાસને અવકાશ નથી 
  • ગણિત, વિજ્ઞાન માટે આ પદ્ધતિ યોગ્ય નથી. 

અસરકરક્તા:- 
  1. નવીનપ્રયુક્તિઓ આવરી લેવી જોઇએ. પૂરક પ્રશ્નો, ઉદાહરણો, રમુજ વિષયની તૈયારી . 
  2. એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ કરવું જોઈએ. 
  3. સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ.
  4. વારંવાર પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ. 


Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ