વ્યાખ્યાન પદ્ધતિ "શિક્ષણની એવી પદ્ધતિ કે જેમાં શિક્ષક વિષય વસ્તુની રજૂઆત કથન દ્વારા એવી રીતે કરે છે કે વિધાર્થીના જ્ઞાનાત્મક અને ભાવાત્મક પાસાંનો વિકાસ થાય." સોપાનો:- તૈયારી રજૂઆત ક્રમિક , તાર્કિકતા મૂલ્યાંકન લાભ :- એકાગ્રતા વધે. જ્ઞાનમાં, શ્રવણ કૌશલ્યમાં વધારો થાય. માહિતી પ્રદાન હોય અને પાઠયપ્રદાન હોય ત્યારે અભ્યાસક્રમને ટૂકમાં સમજાવવું. ઓછા સમયે વધુ વિષયવસ્તુને સમજાવી શકાય. બિનખર્ચાળ છે. ઓછા સ્રોતોનો એકી સાથે ઘણા બધાને સાકળી શકે. મર્યાદા:- ક્ંટાળાં જનક પદ્ધતિ છે. શિક્ષકમાં સારું વ્યાખ્યાન વિષયવસ્તુ પર પ્રભુત્વ ન હોય તો નિષ્ફળનીવડે. શિષ્ટની સમસ્યા ઊભી થાય ક્રિયાત્મક વિકાસને અવકાશ નથી ગણિત, વિજ્ઞાન માટે આ પદ્ધતિ યોગ્ય નથી. અસરકરક્તા:- નવીનપ્રયુક્તિઓ આવરી લેવી જોઇએ. પૂરક પ્રશ્નો, ઉદાહરણો, રમુજ વિષયની તૈયારી . એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ કરવું જોઈએ. સતત મૂલ્યાંકન કરતાં રહેવું જોઈએ. વારંવાર પુનરાવર્તન કરવાનુ...
Comments
Post a Comment