ચિંતનસ્તરનું પ્રતિમાન
ચિંતનસ્તરનું પ્રતિમાન
- રિપ્લેસન -પ્રતિબિંબ .
- અનુભવની દિશામાં વિચારવું.
- બાળકોનું ચિંતન સ્તર તરફ લઈ જવા માટે લઈ જાય.
- જહોન ડ્યુઈ 1910 માં આ વિચાર આપલે ચિંતન સ્તરનો ખ્યાલ આપેલ હતો.
- ચિંતનાત્મક વિચાર એટલે પૂર્વઓની દિશામાં કોઈ હકીકતો કે વિચારોની કાળજીપૂર્વકની વિવેચનાત્મક તપાસ, જે કોઈ ચોક્કસ તારણો સુધી પહોચાડે તેને ચિંતનાત્મક વિચાર .
ઘટકો:-
- કેન્દ્ર
- વિષયવસ્તુની રજૂઆત
- સામાજિકતંત્ર
- આધારતંત્ર
ફાયદા:-
- બાળકમાં સોથી વધુ કૌશલ્યો વિકસે એ ચિંતન પ્રક્રિયા છે.
- વર્ગખંડમાં વાતાવરણ આંતરક્રિયાત્મક છે.
- વિધાર્થીઓમા વૈયકિતક વલણ કેળવાય.
ગેરફાયદા :-
- સમય ની રીતે ખર્ચાળ
- દરેક બાળકો માટે ઉપયોગી નથી.
- પ્રાથમિક શાળાના બાળકો માટે અનુકૂળ નથી.
- શિક્ષકો મહેનતુ હોવા જોઈએ.
Comments
Post a Comment