ચિંતનસ્તરનું પ્રતિમાન

 ચિંતનસ્તરનું પ્રતિમાન


  • રિપ્લેસન -પ્રતિબિંબ . 
  • અનુભવની દિશામાં વિચારવું.
  • બાળકોનું ચિંતન સ્તર તરફ લઈ જવા માટે લઈ જાય. 
  • જહોન ડ્યુઈ 1910 માં આ વિચાર આપલે ચિંતન સ્તરનો ખ્યાલ આપેલ હતો. 
  • ચિંતનાત્મક વિચાર એટલે પૂર્વઓની દિશામાં કોઈ હકીકતો કે વિચારોની કાળજીપૂર્વકની વિવેચનાત્મક તપાસ, જે કોઈ ચોક્કસ તારણો સુધી પહોચાડે તેને ચિંતનાત્મક વિચાર . 
ઘટકો:- 
  1. કેન્દ્ર 
  2. વિષયવસ્તુની રજૂઆત 
  3. સામાજિકતંત્ર 
  4. આધારતંત્ર 

ફાયદા:- 
  • બાળકમાં સોથી વધુ કૌશલ્યો વિકસે એ ચિંતન પ્રક્રિયા છે. 
  • વર્ગખંડમાં વાતાવરણ આંતરક્રિયાત્મક છે. 
  • વિધાર્થીઓમા વૈયકિતક વલણ કેળવાય. 
ગેરફાયદા :- 
  • સમય ની રીતે ખર્ચાળ 
  • દરેક બાળકો માટે ઉપયોગી નથી. 
  • પ્રાથમિક શાળાના બાળકો માટે અનુકૂળ નથી. 
  • શિક્ષકો મહેનતુ હોવા જોઈએ. 

Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ