સમજસ્તરનું પ્રતિમાન

સમજસ્તરનું પ્રતિમાન


વ્યાખ્યા:- 
"એવું અધ્યાપન કાર્ય જે વિધાર્થીઓને સામાન્ય અને વિશિષ્ટ વચ્ચે સંબંધ સ્થાપિત કરી સિદ્ધાંતો અને હકીકતો  સંબંધો  સ્થાપિત કરી નિયમો સિદ્ધાંતોમાં ઉપયોગ અંગે જાણકારી આપે."


લાક્ષણિકતા:-
  1. સ્મૃતિસ્તરનું શિક્ષણ અહીં પૂર્વશરત  છે. 
  2. આ અધ્યાપન કાર્ય ફક્ત હકીકતો પૂરતું મર્યાદિત નથી. 
  3. આ અધ્યાપનકાર્ય વિધાર્થી ઓને નિયમો વાસ્તવિક જગત માં ઉપયોગ કરતાં શીખવે છે. 

ઘટકો :-
  1. કેન્દ્ર 
  2. વિષયવસ્તુના સોપાનો 
  3. સામાજિકતંત્ર 
  4. પ્રેરણ 
  5. સહાયકતંત્ર 


ફાયદા:- 
  • અધ્યયન દીર્ઘજીવી અને અર્થપૂર્ણ થાય. 
  • વિધાર્થીની સમજ સ્પષ્ટ થાય. 
  • વિધાર્થીમાં ધારણા શક્તિ વિકસે. 
  • વિધાર્થી તુલના કરી શકે, સમજ ક્ષમતા વિકસે. 
  • બાળક ઉપયોગ કરી શકે. 
  • ચિંતન સ્તર માટેની પૂર્વશરત છે. 

મર્યાદા:- 

  • વિષયકેન્દ્રી અધ્યાપન છે 
  • બાળકો સ્વતંત્ર બનતા નથી. 
  • ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્ય વિકસતા નથી. 
  • વિધાર્થીઓ આત્મપ્રેરિત નથી. 
  • શિક્ષક પર ભારણ વધે. 
  • સમયની રીતે ખર્ચાળ છે. 

Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ