સમજસ્તરનું પ્રતિમાન
સમજસ્તરનું પ્રતિમાન
વ્યાખ્યા:-
લાક્ષણિકતા:-
વ્યાખ્યા:-
"એવું અધ્યાપન કાર્ય જે વિધાર્થીઓને સામાન્ય અને વિશિષ્ટ વચ્ચે સંબંધ સ્થાપિત કરી સિદ્ધાંતો અને હકીકતો સંબંધો સ્થાપિત કરી નિયમો સિદ્ધાંતોમાં ઉપયોગ અંગે જાણકારી આપે."
લાક્ષણિકતા:-
- સ્મૃતિસ્તરનું શિક્ષણ અહીં પૂર્વશરત છે.
- આ અધ્યાપન કાર્ય ફક્ત હકીકતો પૂરતું મર્યાદિત નથી.
- આ અધ્યાપનકાર્ય વિધાર્થી ઓને નિયમો વાસ્તવિક જગત માં ઉપયોગ કરતાં શીખવે છે.
ઘટકો :-
- કેન્દ્ર
- વિષયવસ્તુના સોપાનો
- સામાજિકતંત્ર
- પ્રેરણ
- સહાયકતંત્ર
ફાયદા:-
- અધ્યયન દીર્ઘજીવી અને અર્થપૂર્ણ થાય.
- વિધાર્થીની સમજ સ્પષ્ટ થાય.
- વિધાર્થીમાં ધારણા શક્તિ વિકસે.
- વિધાર્થી તુલના કરી શકે, સમજ ક્ષમતા વિકસે.
- બાળક ઉપયોગ કરી શકે.
- ચિંતન સ્તર માટેની પૂર્વશરત છે.
મર્યાદા:-
- વિષયકેન્દ્રી અધ્યાપન છે
- બાળકો સ્વતંત્ર બનતા નથી.
- ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્ય વિકસતા નથી.
- વિધાર્થીઓ આત્મપ્રેરિત નથી.
- શિક્ષક પર ભારણ વધે.
- સમયની રીતે ખર્ચાળ છે.
Comments
Post a Comment