શ્રુતિસ્તરનું પ્રતિમાન
- શ્રુતિસ્તરનું પ્રતિમાન હર્બિરાયન પ્રતિમાન પણ કહેવાય છે.
- અર્થવિહીન શિક્ષણ પણ કહેવાય છે.
- અધ્યાપન એટલે કાર્યનું પત્ર જે અધ્યયનના ઉદ્દેશ્યથી થાય છે.
- વિષયવસ્તુને સમજ,ઉપયોગ,તર્ક જાણ્યા વગર બાળક પોતાની સ્મૃતિમાં યાદ કરે છે.
મુખ્યઘટકો:-
- કેન્દ્ર
- વિષયવસ્તુની રજૂઆતના સોપાનો
- સામાજિકતંત્ર
- પ્રેરણા
- આધારતંત્ર
વ્યાખ્યા:-
મોરિસ એલ બિગે
"એવું અધ્યાપનકાર્ય જે હકીકતો,સત્યો,તથ્યો,સ્ંક્લ્પના,સિદ્ધાંતો વગેરે સામગ્રી નો સ્મૃતિમાં ધારણા કરવા પર ભાર મૂકે છે."
લાક્ષણિકતા:-:-
- સોથી ઓછું ચિંતનશીલ સ્તર છે.
- કેન્દ્રસ્થાને બાળકની સ્મૃતિ છે.
- વિધાર્થી ની સ્ક્રીયતા લઘુત્તમ છે.
- બાળકોને વિષયવસ્તુને સમજ,તર્ક,ઉપયોગ કરે.
- ગોખણપટ્ટીને ઉત્તેજન આપે છે.
ફાયદા:-
- બાળક સ્મરણશક્તિનો વિકાસ થાય.
- માનસિક સ્થિતિ કેળવાય.
- નાના સ્ંક્લ્પનાને યાદ રાખવા.
- ગ્રહણશક્તિ તેજ બને.
- શિક્ષક પક્ષે લાભદાયી છે.
ગેરફાયદા:-
- બાળકના જ્ઞાનાત્મક કૌશલ્યની શક્તિનો વિકાસ થતો નથી.
- ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળે.
- પરિણામ પર અસર કરે.
- વર્ગનિયંત્રણ જ્ળવાતું નથી.
- બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થતો નથી.
- અધ્યયન નિરસમય બને.
- શિક્ષકપક્ષે ભારણ વધુ છે.
- વિષયવસ્તુ ભૂલી જવાની સંભાવના છે.
Comments
Post a Comment