શ્રુતિસ્તરનું પ્રતિમાન


  • શ્રુતિસ્તરનું પ્રતિમાન હર્બિરાયન પ્રતિમાન પણ કહેવાય છે. 
  • અર્થવિહીન શિક્ષણ પણ કહેવાય છે. 
  • અધ્યાપન એટલે કાર્યનું પત્ર જે અધ્યયનના ઉદ્દેશ્યથી થાય છે. 
  • વિષયવસ્તુને સમજ,ઉપયોગ,તર્ક જાણ્યા વગર બાળક પોતાની સ્મૃતિમાં યાદ કરે છે. 

મુખ્યઘટકો:-
  1. કેન્દ્ર 
  2. વિષયવસ્તુની રજૂઆતના સોપાનો 
  3. સામાજિકતંત્ર 
  4. પ્રેરણા 
  5. આધારતંત્ર 

વ્યાખ્યા:- 
મોરિસ એલ બિગે 
"એવું અધ્યાપનકાર્ય જે હકીકતો,સત્યો,તથ્યો,સ્ંક્લ્પના,સિદ્ધાંતો વગેરે સામગ્રી નો સ્મૃતિમાં ધારણા કરવા પર ભાર મૂકે છે."


લાક્ષણિકતા:-:-
  1. સોથી ઓછું ચિંતનશીલ સ્તર છે. 
  2. કેન્દ્રસ્થાને બાળકની સ્મૃતિ છે. 
  3. વિધાર્થી ની સ્ક્રીયતા લઘુત્તમ છે. 
  4. બાળકોને વિષયવસ્તુને સમજ,તર્ક,ઉપયોગ કરે. 
  5. ગોખણપટ્ટીને ઉત્તેજન આપે છે. 

ફાયદા:- 
  • બાળક સ્મરણશક્તિનો વિકાસ થાય. 
  • માનસિક સ્થિતિ કેળવાય. 
  • નાના સ્ંક્લ્પનાને યાદ રાખવા. 
  • ગ્રહણશક્તિ તેજ બને. 
  • શિક્ષક પક્ષે લાભદાયી છે. 

ગેરફાયદા:- 

  • બાળકના જ્ઞાનાત્મક કૌશલ્યની શક્તિનો વિકાસ થતો નથી. 
  • ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળે. 
  • પરિણામ પર અસર કરે. 
  • વર્ગનિયંત્રણ જ્ળવાતું નથી. 
  • બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થતો નથી. 
  • અધ્યયન નિરસમય બને. 
  • શિક્ષકપક્ષે ભારણ વધુ છે.
  • વિષયવસ્તુ ભૂલી જવાની સંભાવના છે.  


















































































































































































































































































































Comments

Popular posts from this blog

પ્રોજેકટ પદ્ધતિ

સ્વાધ્યાય પદ્ધતિ

વ્યાખ્યાન પદ્ધતિ